શાંતિ અને સંતોષ

June 11th, 2007 by pravinash Leave a reply »

          જેણે સંસારનાં સુખો ચાહીને માણ્યાં છે’     
          જેણે વિષય સુખ ઝંખીને ભોગવ્યું છે.
          જેને હું મારું ને જગત આજે પણ પ્રિય છે,
          જેને માનસિક તેમ જ સામાજિક સુરક્ષાની ગરજ છે,
          તે વ્યક્તિ સત્ય- સમર્પિત કે મોક્ષ-સમર્પિત જીવન જીવી નહિ
    શકે. નૈતિક મૂલ્યો જાળવીને, સંસારિક દાયિત્વો નભાવીને ચિત્તને
   શાંત રાખવાના અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કરી શકે. પોતાના
  સંસ્કારોનો પરિચય કેળવીને પ્રતિક્રિયાના હુમલા ખાળી શકે. આહાર-વિહારનો
  સંયમ સાધી શકે. એટલું તમે કરો તોયે શાંતિ – સંતોષભર્યું જિવન ઉપલબ્ધ
  થશે.
      વિમલા ઠકાર

Advertisement

2 comments

  1. says:

    it’s good one!

  2. says:

    it is very true.. -Vimala thakar

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.