jump to navigation

શાંતિ અને સંતોષ June 11, 2007

Posted by pravinash in : ચિંતન લેખ , trackback

          જેણે સંસારનાં સુખો ચાહીને માણ્યાં છે’     
          જેણે વિષય સુખ ઝંખીને ભોગવ્યું છે.
          જેને હું મારું ને જગત આજે પણ પ્રિય છે,
          જેને માનસિક તેમ જ સામાજિક સુરક્ષાની ગરજ છે,
          તે વ્યક્તિ સત્ય- સમર્પિત કે મોક્ષ-સમર્પિત જીવન જીવી નહિ
    શકે. નૈતિક મૂલ્યો જાળવીને, સંસારિક દાયિત્વો નભાવીને ચિત્તને
   શાંત રાખવાના અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કરી શકે. પોતાના
  સંસ્કારોનો પરિચય કેળવીને પ્રતિક્રિયાના હુમલા ખાળી શકે. આહાર-વિહારનો
  સંયમ સાધી શકે. એટલું તમે કરો તોયે શાંતિ - સંતોષભર્યું જિવન ઉપલબ્ધ
  થશે.
      વિમલા ઠકાર

Comments»

1. - June 13, 2007

it’s good one!

2. - June 19, 2007

it is very true.. -Vimala thakar


 Type in