જેણે સંસારનાં સુખો ચાહીને માણ્યાં છે’
જેણે વિષય સુખ ઝંખીને ભોગવ્યું છે.
જેને હું મારું ને જગત આજે પણ પ્રિય છે,
જેને માનસિક તેમ જ સામાજિક સુરક્ષાની ગરજ છે,
તે વ્યક્તિ સત્ય- સમર્પિત કે મોક્ષ-સમર્પિત જીવન જીવી નહિ
શકે. નૈતિક મૂલ્યો જાળવીને, સંસારિક દાયિત્વો નભાવીને ચિત્તને
શાંત રાખવાના અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કરી શકે. પોતાના
સંસ્કારોનો પરિચય કેળવીને પ્રતિક્રિયાના હુમલા ખાળી શકે. આહાર-વિહારનો
સંયમ સાધી શકે. એટલું તમે કરો તોયે શાંતિ – સંતોષભર્યું જિવન ઉપલબ્ધ
થશે.
વિમલા ઠકાર
શાંતિ અને સંતોષ
June 11th, 2007 by pravinash Leave a reply »
Advertisement
it’s good one!
it is very true.. -Vimala thakar