વેપારીઃ ભાઈ નવી ઘડિયાળ છે. સારી ચાલે છે.
ગ્રાહકઃ ભાઈ જલ્દી બગડી તો નહી જાયને?
વેપારીઃ બગડી જશે તો બંધ પડશે.
ગ્રાહકઃ મારી પત્ની બગડે તો ચાલુ થઈ જાય છે.
સંસારીઃ સાધુમહારાજ, મારી પત્ની ખૂબ હેરાન કરે છે.
સાધુઃ નિસાસો નાખતાં. જો તેની સલાહ હું આપી શકતો
હોત તો હું સાધુ શામાટે બન્યો હોત.
wow! good joke!
Good 😀