વિણેલા મોતી December 6, 2007
Posted by pravinash in : વિચાર ના વહેણ , trackbackગઈકાલે જોયા વિણેલા મોતી
આજે માણો અનુભવના મોતી.
આશ છે ગમશે?
પ્રતિ ઉત્તરની રાહ જોઈશ.
૧. શ્રિંગાર શતક લિખનેવાલે સે વૈરાગ્ય શતક લિખવાયા
ઈશ્વર તેરી અપાર કૃપા બગકો હંસ બનાયા
૨. રોતે બાલકકો મિલે મા ભુખોકો મિલે ભોજન
રામ કિશન ગોપાલ મિલને ચલના ન પડે જોજન
૩. તૂ ચાહે યા ન ચાહે તેરે ઈરાદાઓં કા પલ્લા ભારી નહીં
ઈશ્વરકી ઈચ્છાકે આગે તેરી દાલ ગલનેવાલી નહીં
૪. ક્યોં પરેશાન હોતે હો ક્યા જીના નહીં આતા
ક્યોં બંધનમેં બંધે હો ક્યા છુડાના નહીં આતા
૫. વૈરાગ્ય તેરે મનમેં હૈ વૈરાગ્ય તેરે કાર્યમેં
વૈરાગ્યકો વરણાગી કૈસે જાને યે સંસારમેં
૬. પ્રભુ માંગના મેરા સ્વભાવ નહીં હૈ
ઔર દેખકે આંખ મુંદના તેરા સ્વભાવ નહીં હૈ
૭. પ્રભુ જો ભી દે મંજુર મુઝે
યાદ રહે બદનામી ના લગે તુઝે


Powered By
Comments»
no comments yet - be the first?