ચિત્ત નથી તો ચિંતન કેવું
મન નથી તો શંશય કેવો
બુદ્ધિ નથી તો નિર્ણય કેવો
આશય નથી તો ગુન્હો કેવો
કર્તાભાવ નથી તો બંધન કેવું
અહં નથી તો અજ્ઞાન કેવું
અપેક્ષા નથી ત નિરાશા કેવી
ચંચળતા નથી તો અસ્થિરતા કેવી
શ્રધ્ધા નથી તો ભક્તિ કેવી
વિશ્વાસ નથી તિ જીવન કેવું
શરણાગતિ નથી તો મોક્ષ કેવો