Archive for December 24th, 2010

માતૃદેવો ભવ

December 24th, 2010

    કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે નીચે પોતાનું નામ લખે છે.

   ચિત્રકાર જ્યારે કૃતિનું સર્જન કરે છે નીચે પોતાનું નામ લખે છે.

   માણસ જ્યારે ઈશ્વરની પ્રતિમા બનાવે છે ત્યારે નીચે નામ લખે છે.

   દાતા જ્યારે દાન કરે છે ત્યારે પોતાનું અને કુટુંબીઓનું નામ લખે છે.

  મંદિર બંધાવનાર કોની સ્મૃતિમા બાધ્યું છે તે નામ લખે છે.

    હોસ્પિટલ બંધાવનાર કોની પાછળ બંધાવી તે નામ લખે છે.

   કુદરત તેના સર્જન પાછળ નામ નથી લખતી પણ તે જગજાહેર છે.

                                       જ્યારે    માતા

   સર્જન કરે છે અને પાછળ નામ ” બાપનું ” લખાય છે.

                             હે માતા, તને લાખો પ્રણામ. 

                                   માતૃદેવો ભવ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.