સીતા વનમા શામાટે ગઈ?

June 13th, 2008 by pravinash Leave a reply »

    આ બનેલી ઘટના છે. શબ્દભાર અતિશયોક્તિનો નથી. ૨૦૦૩ની સાલ હતી . મિત્ર મંડળી

 જામેલી હતી. વાતમાંથી વાત નિકળતા એક ભાઈને તુકો સુઝ્યો. કહે કે મારા વિચારમા ‘સીતા

  વનમા ગઈ કારણ તેને “ત્રણ” સાસુઓ હતી. સીતાને થયું કે ત્રણ ત્રણ સાસુઓ સાથે

   રહેવું તેના કરતાં તો ‘વનવાસ અને વલ્કલ સારા

   મારા તો કાન સરવા થઈ ગયા. જગજાહેર હતું  કે તેમના પત્નીએ સાસુમાને અડધી રાતે ઘરમાંથી કાઢી

  મૂક્યા હતા ને”બિચારા” ભાઈ કાંઈ કરી શક્યા ન હતા.

  આ મંડળી સાહિત્ય રસિક હતી. મેં એ પડકાર ઉપાડી લીધો અને જાહેર કર્યું કે

  આવતા મહિનાની બેઠકમા હું આ વાતનો જવાબ આપીશ.

  તો હવે મારી વાત સાંભળો. હું જ્યારે આવેશમા આવી જાંઉ છું ત્યારે હિંદી સરી પડેછે.

    

          कैकेयी के बहकावे में आकर जब राजा दशरथ बोले “रामको वनवास चौदह सालके

  लिए और भरतको गादी अयोध्याकी”. पछतावेकी पवित्र गंगामें नहाकर कैकेयी पावन हुई.

  मगर तीर कमानसे निकल चूका था. होनी अनहोनी नही होने वाली थी.

  अब मेरीभी बात सुनिये.        

         सास क्या मा नही होती है?

   जिसने जनम दिया उसने घरसे बिदा किया.

  जान ना पहचान प्यारसे गले लगा लिया.

  सास को बहुकी क्या पहचान थी. बेटे ने कहा और वो मान गई.

        ये कभी मत भुलना “सास” अपने प्यारसेभी प्यारे पति की ‘मा’ है.

  सती सिता के लिए बदनामी वाली बात कर रहेथे वो भाई के मुंह पे ‘गोदरेज’का

  ताला लग गया. 

   

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.