ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
ॐ शांतिः शातिः शांतिः
એ પૂર્ણ બ્રહ્મ છે. આ જગત અને જીવ રૂપે બ્રહ્મ પૂર્ણ છે
એ પુર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ બ્રહ્મ વૃધ્ધિ પામે છે. એ પૂર્ણ બ્રહ્મમાંથી
પૂર્ણ બ્રહ્મ કાઢી લઈએ તો પૂર્ણ બ્રહ્મ જ બાકી રહે છે.
I love it!
પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન શાંભળવામળતી, જેના બોલ હતા.ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા…આ બે જ લાઇન શાંભળીને તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના બનાવી, જે નિચે મુજબ છે.
ગોવિંદ ગાન
ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા…
માનુજ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા…
દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા…
હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..
દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો “કેદાર” કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા
રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com