પાણી જીવનનું અભિન્ન અંગ છે.
પાણી આપણે સર્વે પીએ પણ છીએ.
જરાક યોગ્ય સમયની મર્યાદાનું પાલન કરીશું તો જીવન
સારું તથા સ્વસ્થ રહેશે.
૨ ગ્લાસ પાણી સવારના ઉઠીને પીવાથી શરીરની અંદરના
અવયવો સારી રીતે કાર્ય કરી શકે.
૧ ગ્લાસ પાણી નહાતા પહેલા પીવાથી ‘લોહીનું દબાણ’ નીચું
આવે છે.
૧ ગ્લાસ પાણી જમતા પહેલા પીવાથી ખોરાકને પચવામાં
સરળતા પ્રાપ્ત થાય છે.
૧ ગ્લાસ પાણી સૂતા પહેલા પીવાથી હ્રદય રોગના હુમલાથી
બચી શકાય છે.