હસવાની મનાઈ છે——–

November 12th, 2009 by pravinash Leave a reply »

 આજે મને જવાબ મળ્યો

  મુલ્લા દાઢી કેમ રાખે છે?——

  દિમાગમાંથી બુદ્ધિ ધીરે ધીરે ટપકે ઍટલે.

 સરદારજી દાઢી અને વાળ બંને વધારે છે—-

 બુદ્ધિ માથાના વાળથી અને દાઢીના વાળથી ઝરે.

 તેથી તો તેમના પર પુષકળ હાસ્ય રસના ટૂચકા છે.

 યુવાનોને માથે ટાલ કેમ હોય છે?——

 મધ્હ્યાનના સૂરજની માફક તેમેની બુદ્ધિ

 ઝળહળતી હોય છે.

  અમુક ઉંમર પછી ટાલ કેમ હોય છે———

  બુદ્ધિનું સામ્રાજ્ય પૂરા મસ્તિષ્ક ઉપર વિસ્તરેલું

  હોય છે.

Advertisement

Leave a Reply

Powered By Indic IME