મનિષાઃ તું મને પરણીશ તો સોનાનો સૂરજ ઉગશે.
મનિષઃ ના, ના મારા માનવામાં નથી આવતું.
મનિષાઃ હા સાચું કહું છું.
મનિષઃ લગ્ન પછી ખૂબ થાકી જતો.
ઍકવાર હિંમત જતાવીને મનિષાને
લગ્ન પહેલાંની વાત યાદ કરાવતા.
મનિષાઃ હસતા હસતાં કહે એતો મારા માટે
સોનાનો સૂરજ ઉગવાની વાત હતી